પરિચય

૪૫૧ વર્ષ જૂનુ મંદિર છે તેવી લોક વાયકા ચાલે છે.

બાજુના ગામના આહીર સમાજના દાદા પૂર્ણા નદીના કિનારે ગાય અને બકરી ચરાવવા જતા હતા. તેમને પાણીમાં રંગ અલગ લાગતા ગામના બીજા લોકોને જાણ કરતા બધા લોકો મડી પાણીમાંથી બહાર કાઢતા હનુમાનજીની મૂર્તિ નજર પડી.

ત્યારબાદ આ લોકોએ મૂર્તિને ઉચકી પોતાના ગામ ધારાગીરી લઈ જતા હતા — પણ જ્યારે અત્યારે જે સ્થળ છે ત્યા આવ્યા ત્યારે હનુમાનજીની મૂર્તિ ત્યાં રોકાઈ ગઈ અને આગળ ગઈ ન હતી. તેથી અહીં જ સ્થાપના કરવામાં આવી.

જે હદ વીરવાડી ગામની હોવાને કારણે શ્રી વીરવાડી હનુમાનજી નામ રાખવામાં આવ્યું. આ મૂર્તિ બાલ સ્વરૂપ હનુમાનજી છે.

ત્યારબાદ..........


Read More

સંચાલક મંડળ
અશોક એલ. ધોરાજીયા
અશોક એલ. ધોરાજીયા
પ્રમુખ
94268 09978
પ્રેમજી પી. લાલવાણી
પ્રેમચંદ પી. લાલવાણી
ઉપપ્રમુખ
98251 57800
ઓમપ્રકાશ જી. અગ્રવાલ
ઓમપ્રકાશ જી. અગ્રવાલ
ઉપપ્રમુખ
93759 37693
ધીરજલાલ ડી. ભાડજા
ધીરજલાલ ડી. ભાડજા
મંત્રી
98240 53893
મહેશ બી. પટેલ
મહેશ બી. પટેલ
સહમંત્રી
(તીઘરા)
98791 63109
ગોરધન જી. પેથાણી
ગોરધન જી. પેથાણી
સહમંત્રી
99250 32093


જીતેન્દ્ર જી. પણસારા
જીતેન્દ્ર જી. પણસારા
ખજાનચી
98251 19027


દિવ્ય દર્શન માર્ગ

Gada Icon

દાદાના દિવ્ય દર્શન માટે આજે જ એપ ડાઉનલોડ કરો

Gada Icon
Developed by PreWish IT Solutions

Menu